ઈમરાન ખાનના શાંતિ પ્રસ્તાવનો ભારતે સકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએઃ ફારુક અબદુલ્લા

0
952
Imran Khan, chairman of the Pakistan Tehreek-e-Insaf (PTI) political party, speaks with a Reuters correspondent during an interview at his home in the hills of Bani Gala on the outskirts of Islamabad, Pakistan July 29, 2017. REUTERS/Caren Firouz

નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબદુલ્લાએ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા રાખેલા શાંતિ પ્રસ્તાવ અંગે પોતાની નિજી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઈમરાન ખાનના શાંતિ પ્રસ્તાવનો ભારતે સકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા સ્થપાય એ ઉપમહાદ્વીપ માટે અત્યંત જરૂરી છે. બન્ને દેશો વચ્ચે સતત મૈત્રી સંબંધ વધતો રહેવો જોઈએ. બન્ને દેશોના પારસ્પરિક મૈત્રી સંબંધો જ કાશમીરનો મુદો્ ઉકેલવામાં સહાયરૂપ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here