કોલકતામાં પ્રચાર દરમિયાન બનેલી હિંસાની ઘટના બાબત અભિનેતા વિવેક ઓબેરોયનું નિવેદન – વિવેકે મમતા બેનરજીની તાનાશાહીની તુલના સદા્મ હુસૈનની સાથે કરી…

0
1167
Bollywood star Vivek Oberoi smiles after being declared recepient of the "Best Newcomer - Male" award at the Indian movie awards in Bombay March 28, 2003. REUTERS/Sherwin Crasto SC

 

હવે બોલીવુડના એકટર વિવેક ઓબેરોય કોલકતાની હિંસાભરી ઘટનાના વિવાદમાં ભાગ લઈ રહ્યા છે..વિવેક ઓબેરોયે ટવીટ કરીને મમતાજીની સરખામણી ઈરાકના જુલ્મી શાસક સદા્મ  હુસૈન સાથે કરી છે. વિવેકે ટવીટમાં જણાવ્યું હતું કે, મને એ જવાતનથી સમજાતી કે દીદી જેવાં સન્માનનીય મહિલા સદામ હુસૈન જોવું વર્તન કેમ કરી રહ્યા છે. લોકતંત્રને ખતરો છે એવું દીદી કે છે, પણ હકીકતમાં લોકતંત્રને દીદીની તાનાશાહીથી ખતરો છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તજિંદર બગ્ગા..હવે આવી દાદાગીરી નહિ ચલાવી લેવાય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here