એનસીપી- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારનું નિવેદનઃ આગામી લોકસભાની ચૂંટણી હું લડવાનો નથી..

0
948
Mumbai: NCP chief and Mumbai Cricket Association President Sharad Pawar at a press conference in Mumbai on Sunday. Pawar announced that will step down as Mumbai Cricket Association chief. PTI Photo by Mitesh Bhuvad (PTI7_24_2016_000073A)

 

78 વર્ષના પીઢ રાજકીય નેતા એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવાના નથી. તેમણે કહ્યું હતું કે, હું 14 વખત લોકસભાની ચૂંટણી લડ્યો છુંઅને જીત્યો છું. હવે મેં ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લીધો છે. યુવાનોને નેતૃત્વની તક આપવા માટે અમારા પરિવારમાંથી કોઈકે તો પાછળ હટવું પડે. શરદ પવારના ભત્રીજા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર મવાલ લોકસભાની બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here