મુંબઈની હાઈકોર્ટે સોહરાબુદી્ન એન્કાઉન્ટર કેસમાંવણજારા સહિત રાજકુમાર પાંડિયન,, એન કે અમીન, રાજસ્થાન પોલીસતંત્રના દિનેશ એમએન, તેમજ દલપત સિંહ રાઠોડને આરોપમાંથી મુકત જાહેર કરીને છોડી મૂક્યા હતા. મંબઈની હાઈકોર્ટના જસ્ટિસ એ એમ બદરે ગુજરાતના પોલીસ અધિકારી વિપુલ અગ્વાલને પણ 2005- 20006માં ઘટિત સોહરાબુદી્ન, તેની પત્ની કૌસર બી તેમજ તેના સહયોગી તુલસી રામ પ્રજાપતિના એન્કાઉન્ટરના આરોપોના મામલામાંથી નિર્દોષ જાહેર કરીને કેસમાંથી મુક્ત કર્યા હતા.