સુપ્રીમ કોર્ટનો ચુકાદો- જનતાદળ( યુનાઈટેડ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સાંસદ તરીકેનું વેતન- ભથ્થું લેવાના હકદાર નથી..

0
944
Reuters

તાજેતરમાં   સર્વોચ્ચ અદાલતે  આપેલા ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજયસભાના સભાપતિએ શરદ યાદવને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવ્યા હોવાથી  તેઓ હવેથી સાંસદ તરીકેનું વેતન – ભથ્થું લેવાના હકદાર રહ્યા નથી. હવે તેમને સાંસદ તરીકેનો આ અધિકાર નહિ મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here