અમદાવાદઃ સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન અને ગુજરાત રાજ્યની સંસક્ૃત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ ડો. ગૌતમ વાડીલાલ પટેલના ધર્મપત્ની અ.સૌ. નીલમ જી. પટેલનું તા. ૨૨-૧૦-૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. નીલમબેન પોતે પણ સંસ્કૃતના પ્રખર જ્ઞાતા હતા. તેઓ તેમની પાછળ તેમના ત્રણ સંતાનો તથા દીકરી સહિત પરિવારજનોને વિલાપ કરતાં છોડી ગયા છે.