ચંદ્ર પર પાણી હોવાની ભારતના અંતરિક્ષયાન  ચંદ્રયાન-1ના વિજ્ઞાનીઓએ મેળવેલી જાણકારી ચંદ્ર પર પાણી છે – એ હકીકતની પુષ્ટિ કરતી અમેરિકાની સંસ્થા – નાસા …

0
873
Reuters

આજથી 10 વરસ અગાઉ ભારત દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન -1ના વિજ્ઞાનીઓએ મેળવેલી જાણકારી કે ચંદ્ર પર પાણી છે – એ તથ્યની નાસાએ પુષ્ટિ કરી હતી. ભારતે 10 વરસ પહેલા ચંદ્રયાન-1 ચંદ્ર પર મોકલ્યું હતું. નાસાએ માહિતી મેળવી હતી કે, ચંદ્રમાના સૌથી ઠંડા અને ધ્રુવીય વિસ્તારમાં પાણીને બરફ જમા થયો છે પીએનએએસ-જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે, ચંદ્ર પર બરફ આમતેમ – વેરણ છેરણ પડયો છે. દક્ષિણ ધ્રુવ  પર વધુ પડતો બરફ લ્યુનર ક્રેટર્સ પર જમા થયો છે. ચંદ્રમાની સપાટી પર પાણીનો બરફ મૌજૂદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here