ગુજરાતના મોભી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી લડશે

0
1051

શંકરસિંહ વાઘેલા મધ્યગુજરાતની કેોઈ પણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી વડે એવી શક્યતા છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ જાહેરાત કરી છે કે, , શંકરસિંહ બાપુ માટે કોઈ બંધન નથી, તેઓ ગુજરાતમાં ચાહે તે બેઠક પરથી ચૂંટણી લડી શકેછે. બાપુ એનસીપીમાં વિુધિવત જોડાય , ત્યારબાદ તેમને રાષ્ટ્રીય કક્ષાનો હોદો્ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here