ઓહાયોના સિનસિનાટી શહેરમાં એક વ્યક્તિએ કર્યો અંધાધૂંધ ગોળીબાર- 3 જણાના મૃત્યુ …

0
1162
Reuters

ઓહાયોના જાણીતા શહેર સિનસિનાટીમાં એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જયારે બે જણ ઘાયલ થયા હતા. સિનસિનાટીના ફાઉન્ટેન સ્કવેયર ખા તે એક  મકાનમાં આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here