અમદાવાદના ઈસનપુર વિસ્તારની સુરભિ પાર્ક સોસાયટીના આંગણે કનુભાઈ શાસ્ત્રી સહિત ૧૩૫ બ્રાહ્મણો અને ૩૩ યજમાનો દ્વારા ઓમકારેશ્વર મહાદેવનો બારમો પાટોત્સવ હોમાત્મક મહારુદી યજ્ઞ ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાઈ ગયો. આ યજ્ઞમાં સુરભિ ફ્લેટ, કલ્પન ટેનામેન્ટ, સુરભિ પાર્ક અને સરિતા સોસાયટીના ભાવિક ભક્તોએ તન, મન અને ધનથી આ કાર્યક્રમને દીપાવ્યો હતો.