આસામમાં એનઆરસીની છેવટની યાદીમાથી જેમનું નામ બાકાત છે તેવા લોકો પાસેથી મતાધિકાર છિનવી લેવામાં આવશે, તે લોકોને તેમના વતનમાં પરત મોકલવામાં આવશે…

0
866
Reuters

 આસામમાં લાગુ કરવામાં આવેલાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન મુદાં બાબતે સંસદમાં અને સંસદની બહાર જબરદસ્ત રાજકીય હંગામો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું હતું કે, આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીની અંતિમ યાદીમાં સમાવિષ્ટ  ન કરવામાં આવેલા લોકો પાસેથી તેમનો મત આપવાનો અધિકાર પરત લઈ લેવામાં આવશે. તમને તેમના વતનના દેશમાં પરત મોકલી આપવામાં આવશે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, 1985માં થયેલી સમજૂતી અંતર્ગત, એનઆરસીને અપડેટ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here