અસદુદીન ઓવૈસીને ભારતીય સૈન્યે આપ્યો જડબાતોડ જવાબ

0
821
Indian Army soldiers participate in a war exercise during a two-day "Know Your Army" exhibition in Ahmedabad, India, August 19, 2016. REUTERS/Amit Dave

 

REUTERS

ઓલ ઈન્ડિયા મજલિસ એ – ઈત્તેહાદ -ઉલ મુસ્લિમીનનાં પ્રમુખ અને સંસદસભ્ય અસદુદીન ઓવૈસીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને ભારતીય સૈન્યો જડબાતોડ જવાબ આપ્યો છેો. ઩નોર્દન કમાન્ડના જીઓસી લેફટનન્ટ જનરલ દેવરાજ અનબૂઅે કહ્યું હતું કે, ભારતીય સૈન્ય ધર્થી ઉપર છે. ભારતીય સૈન્યમાં નાત- જાત કે ધર્મના ભેદભાવનથી હોતા, પ્રત્યેક જવાનસાથે એકસરખો સૌજન્યભર્યો વ્યવહાર કરવામાં  આવે છે. ભારતીય લશ્કરમાં દરેક ધમર્ના જવાનો છે, આ સર્વ ધર્મ સ્થળ છે. સુંજવાન આર્મી કેમ્પ પર થયોલા હુમલામાં ભારતીય સૈન્યના અનેક જવાનોએ બહાદુરીથી લડતાં રહીને શહાદત પ્રાપ્ત કરી હતી. શહીદ થનારા જવાનોમાં પાંચ જવાનો કાશ્મીરી મુસલમાનો હતા – એવા ઓવૈસીના બયાનને  જનરલ દેવરાજે વખોડી કાઢ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here